નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી
સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદાર દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા ૩,૦૦,૦૦૦નો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી ...
સાઈબર ક્રાઈમ હેઠળ છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોની રૂપિયા ૨૦ લાખ જેટલી રકમ પરત અપાવતા નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ
સાઈબર ક્રાઈમના ગુનાઓને ઉકેલવામાં નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલસની કામગીરી રાજ્યમાં નોંધપાત્ર, રેન્જ આઈજી દ્વારા કરાયેલા ઈન્સ્પેક્શનમાં પણ કામગીરીની સરાહના કરાઈ : નર્મદા પોલીસ અધિક્ષક ?...
આદિવાસી વિસ્તારના શૈક્ષણિક પ્રશ્નોની લોકસભામાં રજૂઆત કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસી યુવાઓ માટે ઉત્તમ શિક્ષણ અને ઉજવળ ભવિષ્યની વાત માટે તેઓએ પોતાના એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સંસદમાં પૂછેલ પ્રશ્ન વિશે ચોખવટ કરતા તેઓએ સમગ્ર જિલ્લાની શિક?...
૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બંને વિધાનસ?...
રાજપુત સમાજ તથા રાજપૂત યુવક મંડળ રાજપીપલા દ્વારા આયોજિત ભરૂચ અને છોટાઉદેપુર બેઠકના વિજેતા થયેલ માન્ય સાંસદ નું સત્કાર સંભારમ રાખવામાં આવ્યો
મનસુખભાઈ વસાવાની 30 વર્ષની કારકિર્દીમાં એક પણ ડાગ લાગ્યો નથી મારા જેવા કેટલા યુવાનોનું તેમને ઘડતર કર્યું છે તેઓ શ્રીકૃષ્ણ જેવા સારથી છે દરેક સમાજને સાથે લઈને ચાલે છે આપણે નસીબદાર છીએ આપણને સ...
નર્મદા જીલ્લા મહામંત્રીનો હુંકાર “બધે રાષ્ટ્રધ્વજ ફરકસે અને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકસે” – નીલ રાવ.
રાજપીપળા સરદાર ટાઉન હોલની બહાર જ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ વચ્ચે જાહેરમાં શાબ્દિક ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.આ ઘટના બાદ આમ આદ?...
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવ...
સરકારશ્રીની યોજનાઓ તમામ ખેડૂતો માટે આશીર્વાદ સમાન
સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધ બનાવવામા આવી રહ્યા છે. જેના માટે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અનેક યોજનાઓની સાથે નૂતન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વની કારગત સ...
નર્મદા જિલ્લામાં બુધવારે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો
નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપાયેલી સૂચના નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈ-૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૬=૦૦ કલાકથી ૧૦ કલાક દરમિયાન ૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ ન...
ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની ગાથા સાંભળી પ્રતિનિધિ મંડળ આશ્ચર્યચકિત ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સોમવા?...