સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને ન...
ચૂંટણી પહેલા જ રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો દબદબો : બે બેઠક બિનહરીફ કબજે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિન...
આમ આદમી પાર્ટીનો રકાસ, ભાજપને વધતું જનસમર્થન – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્?...
રાજપીપળા ‘કમલમ’ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ : “વ્યક્તિ નહીં, વિચાર અને ‘કમળ’ જ આપણો ઉમેદવાર” – નીલ રાવ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આગામી સ્થ?...
ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...
જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંશા કરતા શ્રદ્ધાળુઓ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને...
નર્મદા તટે ભક્તિનો મહાસાગર : આજથી ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ
ચૈત્ર માસના પવિત્ર પ્રારંભ સાથે જ આજથી આસ્થાના પ્રતીક સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં સ્?...