નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા બેઠક યોજી
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ આજે તા...
નર્મદા જિલ્લા સેવાસદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી
સમાન સિવિલ કોડ વિશે પ્રવર્તતી ગેરસમજ દુર કરી આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્ત રાખ્યો છે - સમિતિના સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફ નાગરિકો યુસીસી કાયદા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર...
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો.
આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મો?...
ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામા?...
ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન – નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર.
નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે.જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પા?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંગે વિવિધ સમીતિઓ દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*
નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. ?...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ?...
નર્મદા જિલ્લાના રાજપીપલાના ઐતિહાસિક હરસિધ્ધિ માતાની નગરચર્યા ભવ્ય શોભા યાત્રા નીકળી : ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બપોરે ૩:૩૦ કલાકે ઢોલ નગારા આરતી અને શણગારેલા રથ બેન્ડવાજા સાથે માનો રથ હરસિદ્ધિ માતાના મંદિરથી નગરયાત્રા સંતોષ ચોકડી, સફેદ ટાવર સફેદ, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષીથી પરત હરસિધ્ધિ માતાના મંદિરે પ?...
માં હરસિદ્ધિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ અહેવાલ – ૨૦૨૫
ઇ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : પાંચ વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થયું હતું આસો નવરાત્રિ પર્વમ...