રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે
કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહ?...
તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ, કેવડિયામાં પીએમ મોદીનું નિવેદન
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો. પ્રાસંગિક ...