મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ બેઠક દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક ...
બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ
બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન એનર્જી અને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે બાયો-CNG પ્લાન્ટ અને ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડ?...
લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલ છે. ગોહિલ?...
અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો
અમદાવાદના મોટેરા ખાતે પર્યાવરણ સંરક્ષણ, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ‘એક કામ દે?...
PM-RKVY : ગુજરાતને ₹224.94 કરોડની કૃષિ સહાય, સિક્કિમને ₹50.58 કરોડ; જાણો ખેડૂતોને કઈ યોજનાઓનો મળશે લાભ
કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ઉત્પાદક અને ટકાઉ બનાવવા માટે ગુજરાત અને સિક્કિમને મોટી નાણાકીય સહાય મંજૂર કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM-RKVY અન?...
સંસ્કારી નગરી વડોદરા ખાતે ૮૦માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી
સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘ...
બોટાદના ટાટમ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી : ગ્રામજનના ઘરે ભોજન, શાળામાં રાત્રિ વિશ્રામ અને સવારે યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ જિલ્લાના ટાટમ અને ગોરડકા ગામોની મુલાકાત દરમિયાન સાદગી, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક જીવનશૈલીનો વિશેષ સંદેશ આપ્યો હતો. ટાટમ ગામમાં તેમણે કોઈ વિશેષ ઔપચારિકત?...
વિસનગરના સદુથલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામજનો સાથે રાત્રિ લોકસંવાદ, પ્રાકૃતિક ખેતી અને સંસ્કારી પેઢી પર મૂક્યો ભાર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉમેદપૂરી વાડી ખાતે આયોજિત વિશેષ રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મ...
રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સર?...
પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી રામકથા દરમિયાન મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે વાત કરી છે. પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું છે. ...