નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી
નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તાર?...
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
નવસારી મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 દુકાનમાંથી કુલ 21 કિલો પ્લાસ્ટ?...
નવસારી મનપામાં કલેક્ટર, કમિશનર, એસપી અને સાંસદની હાજરીમાં યોજાઇ મોકડ્રીલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી મહાનગર પાલિકામાં જીલ્?...