છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં...
બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં અનેક નક્સલીઓ ઠાર, 100થી વધુ IED કરાયા ડિએક્ટિવેટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી તેલંગણા સરહદ નજીક ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. છ?...
સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, અનેક જવાનો ઈજાગ્રસ્ત
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં આજે ઘણી જગ્યાઓએ નક્સલીઓ સૈનિકો પર હુમલા (Naxal Attack) કર્યા છે, તો IED બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો છે. નક્સલીઓ સતત મ?...