ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ
26 નવેમ્બર ભારત માટે ગર્વનો દિવસ છે, કારણ કે 1949ના આ દિવસે બંધારણ સભાએ આપણા રાષ્ટ્રનું પવિત્ર દસ્તાવેજ—ભારતનું બંધારણ—અપનાવ્યું હતું. બંધારણ આપણું માર્ગદર્શન કરતું, રાષ્ટ્રને દિશા બતાવતું અ?...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...