ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
સિક્કિમમાં સ્થિતિ વણસી, ચાર સૈનિકો સહિત મૃત્યુઆંક 55 પર પહોંચ્યો, 142 હજુ પણ લાપતા
સિક્કિમમાં ગઈકાલે વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. પૂરના કારણે અત્યાર સુધીમાં સાત સૈન્ય જવાનો સહિત 56 લોકોના મોત થયા છે. 142 લોકો હજુ પણ ગુ?...