દિલ્હી રોહિણીમાં મોટી દુર્ઘટના: ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી બે લોકોનું રેસ્ક્યુ; અનેક ફસાયા હોવાની આશંકા
દેશની રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવાર, 8 જુલાઈ 2026ની સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રોહિણી સેક્ટર-16માં MCD સ્કૂલની સામે આવેલી એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ?...
ગુજરાતમાં વરસાદી સ્થિતીની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાતે
દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદે સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જી છે. સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યાં નથી. શહેરની મુખ્ય ખાડીઓમા?...
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમ?...
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ખામી : 300થી વધુ પ્રવાસીઓ 500 ફૂટ ઉપર ફસાયા, 7 કલાકમાં રેસ્ક્યૂ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે સ્થિત વિશ્વવિખ્યાત ગુલમર્ગ ગોંડોલા માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. એશિયાના સૌથી ઊંચા રોપ-વે તરીકે જાણીતા આ ગોન્ડો?...
ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ, સાંજે 6 વાગતા જ સાયરન વાગશે
ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરો, ગામડાં તેમજ તમામ શાસકીય અને ખાનગી વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં ?...
રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ?...
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે
પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષ...
લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે
- દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ - વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો - રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટ?...
બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...
લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ, 1.5 કિ.મી. વિસ્તાર ખાલી કરાવાયો
લખનૌ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયો એક્ટિવ દવા લીક થઈ ગઈ. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ હડકંપ મચી ગયો. એનડીઆરએફ, એસડીઆરએફને માહિતી આપવામાં આવી. એરિયાને ખાલી કરાવવામાં આવ્યો...