મુસાફરોને મોટી રાહત : ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરશે
ભારતીય રેલવેએ દેશભરમાં મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે 1 ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી ટ્રેનો 10 રાજ્યોન?...
માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ
રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્?...