નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે...
વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે ?...
વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ
આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં. પ્રિન્ટ મિડિયા - શ્રી પરાગ દવે (PTI) ઇલેક્ટ્રોનિક મિડિયા - શ્રી દીક્ષિત સોની (Zee 24 Kalak) વેબ મિડિ?...
નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોરચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતી શાખા, એજ્યુકેશન, ડોક્ટર અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં ય?...
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રવિવારથી રામેશ્વરબાપ?...
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે "ઈટ રાઈટ કેમ્પસ" એવોર્ડ મળ્યો છે. આ સન્મા?...
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપ...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025″થી સન્માનિત
નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી ...