કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ
ગોહિલવાડનાં ગૌરવરૂપ અને કલ્પસરના કર્મયોગી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ યોજાનાર છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કેન્દ્રીય પ્રધાન ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષસ્થ?...
જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના ...
ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા રણછોડરાયજી, ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું ડાકોર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. પુષ્ય નક્ષત્રના પવિત્ર સંયોગમાં યોજાતી આ રથયા?...
Semicon 2.0ને કેબિનેટની મંજૂરી : ₹1.27 લાખ કરોડથી ભારત બનશે વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સેમિકોન 2.0 યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજ...
‘પીએમ મોદીએ પરમાણુ હુમલો અટકાવ્યો હતો’, ફક્ત પુતિનના નજીકના મિત્ર જ યુદ્ધ રોકી શકે છે, પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાનનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે પોલેન્ડે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત કૂટનીતિક ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. પોલેન્ડના નાયબ વિદેશ ?...
31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
મોદી સરકાર માટે મોટી રાહત, શરદ પવારની NCP બંધારણ સુધારા બિલને સમર્થન આપશે, સુપ્રિયા સુલેનું મોટું નિવેદન
સંસદના આવનારા મોન્સૂન સત્ર પહેલા સંવિધાન સુધારા બિલને લઈને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)એ ચૂંટણ?...
જન્મદિવસે આધ્યાત્મિક રંગમાં CM ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ત્રિમંદિરમાં ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના 64મા જન્મદિવસની શરૂઆત આધ્યાત્મિકતા અને ભક્તિ સાથે કરી હતી. બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ તેઓ ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા દાદા ભગવાન ત્રિમંદિર પહોંચ...
ગુજરાતમાં મિલકત વેચાણના નિયમો વધુ કડક: ‘અશાંતધારા’ હવે ‘સ્પેસિફાઈડ એરિયા’, ગેરકાયદે સોદો થશે રદ
ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે અશાંતધારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. નવા સુધાર...
કોંગ્રેસનું મમતાને પડકાર સાથે આમંત્રણ : શરત મૂકી કહ્યું—પક્ષ છોડવો મોટી રાજકીય ભૂલ હતી તે સ્વીકારો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં 21 જુલાઈના ‘શહીદ દિવસ’ને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટકરાવ શરૂ થયો છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના વડાં અને રાજ્?...