આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
નવસારી મહાપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓ હજુ સુધી યોગ્ય કામગીરી કરવા માટે ટેવાયા નથી
કાલિયાવાડી બ્રીજની કામગીરીને લઈને પાણીની લાઈનને અલગ કરી દેવાઈ હતી. જોકે, બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકાના અધિકારી કે કર્મચારીઓને સમારકામ કરવાનો સમય મળ્યો ન હતો. બાદમાં સોશ...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે
ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસ?...
નડિયાદ તાલુકાની મહુડીયાપુરા પ્રાથમિક શાળા તાબે સુરાશામળ ખાતે કિશોરીઓ માટે સેનિટેશન યુનિટનું ઉદ્ઘાટન
ટ્રેસ્ના ફાઉન્ડેશન, અમદાવાદ દ્રારા નડિયાદ તાલુકા ની મહુડીયાપુરા પ્રાથમિક શાળા – તાબે સુરાશામળ ખાતે પ્રૉજેક્ટ "ગરિમા” હેઠળ કિશોરીઓ માટે સેનિટેશન યુનિટ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું, અમદાવાદ ...
ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્...
પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું
ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજ?...
નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી
કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દે...
અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર
અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભ?...