શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
ગુજરાતની સરહદ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત યોજાશે. સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જ?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ
ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામા?...
અજય કુમાર બન્યા UPSCના નવા ચેરપર્સન, પ્રીતિ સુદનનું સ્થાન લેશે
પૂર્વ રક્ષા સચિવ અજયકુમારને મંગળવારે UPSC ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. UPSC ના અધ્યક્ષની પોસ્ટ 29 એપ્રિલે પ્રીતિ સુદનનો કાર્...
વિરાટ-અનુષ્કાના સવાલો-પ્રેમાનંદ મહારાજે આપ્યા જવાબો, ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો કોહલી પરિવાર
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે પ્રેમાનંદ પાસેથી આશ?...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
ચંદીગઢમાં એલર્ટ આપતા સાયરન વાગ્યા, ફરીદકોટમાં ઇન્ટરનેટ બંધ, જાણો અપડેટ
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હદમાં પ્રવેશી 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. આ શક્તિશાળી કાર્યવાહી પ?...
મોકડ્રિલ અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફ?...
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર અને તેમાં રાફેલ ફાઇટર જેટ્સની ભૂમિકા વર્ણવી છે, તે દર્શાવે છે કે ભારત હવે એક ટેકનોલોજીકલ-સજ્જ અને વ્યૂહાત્મક રીતે સંપૂર્ણપણે સજ્જ એરોસ્પેસ શક્તિ બની રહ્યું છે. નીચે રાફેલ જેટ ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...