ભારતની તે 8 ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓ, જે દેશની સુરક્ષામાં ભજવે છે મહત્વની ભૂમિકા
કોઈપણ દેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે તપાસ એજન્સીઓની જરૂર છે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઘણી સુરક્ષા એજન્સીઓ છે. જેમના નામ વિશ્વની ટોચની સુરક્ષા એજન્સીઓમાં સામેલ છે. સરહદ પર તૈ...
ખાલિસ્તાનીઓ-ગેંગસ્ટર્સ સામે તાબડતોબ એક્શન, પંજાબ-હરિયાણા, રાજસ્થાનમાં 50 ઠેકાણે NIAની રેડ
નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIAએ પંજાબ (Punjab), હરિયાણા (haryana), રાજસ્થાન (Rajasthan), દિલ્હી એનસીઆર (Delhi-NCR), ઉત્તરાખંડ (Uttarakhand) અને ઉત્તર પ્રદેશ (Uttar pradesh)મ?...
ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ પર મોટા એક્શન, NIAએ અમૃતસર અને ચંદીગઢની તમામ સંપત્તિ કરી જપ્ત
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આંતકવાદી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટીસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ વિરોધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ આંતકી પન્નુના પંજાબના અમૃતસર અને ચંડીગઢની તમામ સંપતિને સીલ ...
ISIS ભરતી મામલે તમિલનાડુ-તેલંગાણામાં 30 જગ્યાએ દરોડા, આતંક ફેલાવવાના કાવતરા સામે NIAની ટીમ એક્શનમાં
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ISISના કટ્ટરપંથીકરણ અને ભરતીના મામલમાં તમિલનાડુ અને તેલંગાનામાં 30 જગ્યાએ દરોડા પડ્યા છે. હાલમાં કોઈમ્બતુરમાં 21 જગ્યાએ, ચેન્નઈમાં 3 જગ્યાએ, હૈદરાબાદમાં 5 જગ્યાએ ?...
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં NIAના દરોડા, આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરના પુલવામામાં NIAએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ NIAએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હત...
બાંગ્લાદેશના અલ કાયદાના ચાર સાગરીતોનો કેસ હવે NIAને સોંપાયો.
બોગસ આઈડીથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા પકડેલા ચાર આરોપીઓ સામેનો કેસ કેન્દ્ર સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. એ?...