યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”
સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”,...
લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી : 7,500 પેજની ચાર્જશીટ, 10 આરોપીઓ સામે ગંભીર આરોપ
દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં National Investigation Agency (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામ?...
માલદા હિંસા ભડકાવનાર મોફક્કારુલ ઇસ્લામનું AIMIM પછી TMC કનેક્શન પણ સામે આવ્યું
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આ કેસમાં હવે મોટા રાજકીય ખુલાસાઓ સામે આવ...
કાલિયાચકમાં 7 જૂડિશિયલ અધિકારીઓને બંધક બનાવવાની ઘટના પર SCની કડક ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ વધી રહ્યો છે. માલદા જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે થયેલા ઉગ્ર વિરોધ દરમિયાન ગંભીર ઘટના બની હતી, જેમાં સાત ન્...
મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’
2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીક...
કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એક?...
દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી
દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હે...
ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકા?...
દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો
રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ?...
રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...