આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી
બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધ...
રાષ્ટ્રીય સેવા ભારતીના તત્વાધાનમાં સંપૂર્ણ દેશમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સુપોષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
સ્વસ્થ જીવનનો આધાર સુપોષણ છે. આપણા કર્ણાવતી મહાનગરમાં વિવિધ જાગરણના કાર્યક્રમો પૈકી સુપોષિત ભારત માનવ સાંકળનો કાર્યક્રમ દિનાંક 28/09/2024 શનિવારે કાંકરિયા તળાવ વિસ્તારમાં ગેટ નંબર 1 પર સવારે ૭.૩...