‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
PM મોદીએ ઓડિશાના વારસાની મહત્તા સમજાવી, જાણો શું કહ્યું…
PM નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. તેમણે આજે ભુવનેશ્વરમાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ઓડિશામાં દરેક પગલે આપ?...
દાના વાવાઝોડા વચ્ચે રાહતના સમાચાર, ઓડિશાના CMએ કહ્યું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી, મિશન સફળ’
ઓડિશાના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન સફળ થયું છે. કારણ કે ગુરુવારે રાત્રે દરિયાકાંઠે ત્ર?...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
નક્સલવાદ પર ગાળિયો કસાશે, અમિત શાહ આજે આઠ રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમ...
ઓડિશામાં PM મોદીની મોટી જાહેરાત, 5 વર્ષ સુધી મહિલાઓને આપશે ₹10,000ની સહાય
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. આ સિવાય ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરી...
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
‘મોતનો સોદાગર અને…’, અપશબ્દો સાંભળી ‘ગાલીપ્રૂફ’ બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમા પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર ...
સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા
ઓડિશાના સંબલપુર સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સંબલપુર સંસદીય ક્ષેત્રમાં...
ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ દેખાડ્યો ભારતનો પાવર, આકાશ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા
DRDOએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર ?...