કટકમાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રાની હિંસા બાદ 8 ઇસ્લામી કટ્ટરપંથીઓની ધરપકડ
ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. શુક્રવારની રાત્રે શરૂ થયેલા તણાવને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસન અને પોલીસે ભ?...
કટકમાં દુર્ગા વિસર્જન યાત્રા પર હુમલા બાદ કર્ફ્યુ, 24 કલાક ઇન્ટરનેટ-સોશિયલ મીડિયા બૅન
ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની વિસર્જન યાત્રા દરમિયાન થયેલા હુમલા પછી આખા શહેરમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે. 3 ઑક્ટોબરની મધરાતથી શરૂ થયેલી આ અથડામણ 4 ઑક્ટોબરની વહેલી સવાર સુધી ચા?...
પીએમ મોદીએ ઓડિશાને ₹60,000 કરોડની ભેટ આપી : 50,000 મકાન, IIT વિસ્તરણ અને BNSL 4G લોન્ચ
પીએમ નરેન્દ્ર મોદીએ શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાનો આહલાદક પ્રવાસ કર્યો, જેમાં તેમણે રાજ્યમાં ₹60,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વિવિધ ક્?...
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલમાં શુક્રવારની મોડી રાત્રે કેટલાક શરારતી સહાધ્યાયી?...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિનીના દુઃખદ મોતે સમગ્ર રાજ્યમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થિનીએ મંગળવારે (14 જુલાઈ) રાત્રે AIIMS ભુવન...
નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...
પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભ?...
ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધુ હતુ, કારણકે, તેમને ભગવાન જગન્?...