આણંદ એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે પસાર થતા સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં પ્રત્યેક શનિવારે, મંગળવારે હજારો ભક્તોની ભીડ ઉમટે છે કેટલાય વર્ષોથી વિવ?...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી દીધી છે અને હવે આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ બેંકના અધ્ય અજય બંગાએ ક?...
નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું
નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અ?...
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પરની સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને ન્યાયાધીશ કેવ...
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે ...
ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય?...
ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા
ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હ?...
કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ
હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એજ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.-અતુલજી લીમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય હરીશભ...