PM મોદી દિલ્હીના CM તરીકે કોને પસંદ કરશે? આજે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, જાણો રેસમાં કોણ છે આગળ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે CM ફેસને લઈ આજે નિર્ણય આવી શકે છે. વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. દિલ્હીના લોકોએ 8 ફેબ્રુ...
‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વ?...
નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી બધાને મળ્યા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ ?...
આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતિ ઉજવાશે, અને મહારાષ્ટ્રમાં આ તહેવાર વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવશે. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક દૂરદર્શી શાસક અને રાષ્ટ્રનિર?...
પાટણ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયતની સામાન્ય/ પેટા ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંમ્પન
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જીલ્લામાં સૌથી વધુ મતદાન હારીજ નગરપાલિકામાં ૭૭ ટકા જેટલું નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સિધ્ધપુર નગરપાલ?...
ઉમરેઠ ખાતે બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો
છોટા કાશી તરીકે જગવિખ્યાત અને જ્યાના બ્રાહ્મણો પોતાના ધર્મ જ્ઞાન માટે પ્રચલિત છે તેવા ઉમરેઠ નગરમાં શ્રી બાજખેડાવાળ લઘુરુદ્ર પ્રાયોજક સમિતિ દ્વારા લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથની વાડી?...
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું...તથા રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષા(ભાજપા) ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ...
રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. – મોરારિબાપુ
કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. રામકથા 'માનસ કોટ?...
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ કોટેશ્વર' ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો ?...
ખેડાની ૫ પાલિકાની ચૂંટણી સંપન્ન : ૧૩૬ બેઠકોના ઉમેદવારોનું ભાવિ સીલ
ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સા...