TMCમાં મોટો ઝટકો : કાકોલી ઘોષ દસ્તીદારે તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપ્યું, પાર્ટી અંદરના વાતાવરણ પર ઉઠાવ્યા સવાલ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને બારાસાતથી લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે પાર્ટીના તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપી દીધ...
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...
કાંકરિયા લેકફ્રન્ટ ટોય ટ્રેનમાં ઈદની રજાઓમાં બાળકોની ધિંગામસ્તી, વિડીયો વાયરલ, મુસાફરોની સુરક્ષા ચિંતાજનક
અમદાવાદના કાંકરિયા લેકમાં ચાલી રહેલી ટોય ટ્રેનમાં ઈદની રજા દરમિયાન થયેલી ધિંગામસ્તીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ટ્રેનમા?...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની ...
અલ્લાહાબાદ હાઈકોર્ટ : આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથી
આંતરધર્મીય સંબંધો અને લિવ-ઈન રિલેશનશિપ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટએ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religion Act, 2021 હેઠળ આંતરધર્મીય ?...
CM યોગીનું સિંગાપોરમાં મહામિશન, 6650 કરોડના MoU સાઇન કર્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપોર મુલાકાતના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશ સરકારે મોટી રોકાણ સફળતા મેળવી છે. યુનિવર્સલ સક્સેસ ગ્રુપ સાથે કુલ ₹6,650 કરોડના રોકાણ માટે ત્રણ મહત્વપૂર્ણ સમજૂતી ?...
ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોન?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ
તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક પૃથ્વીના લોઅર ઓર્બિટમાં પ્રસ્થાપિત કરીને એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાદ ઇન્...