ભારતના આ ‘કિલર’ રોકેટ પર ફ્રાન્સની નજર, PM મોદી સાથેની બેઠકમાં ડીલની માંગ કરી શકે છે મેક્રોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆઈ એક્શન સમિટમાં સામેલ થવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ બાદ તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ 2047 માટે ભારત-ફ્રાન્સની રાજકીય ભાગીદારી?...
‘2030ની ડેડલાઇનના હિસાબથી કામ કરીશું..’ ઈન્ડિયા એનર્જી વીકમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેના ઉર્જા ક્ષેત્રમાં ઘણી શક્યતાઓ છે. પીએમએ કહ્યું કે આગામી બે તબક્કા ભ...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા
ગિરનાર સાધના આશ્રમ દ્વારા શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક પુનિતાચારીજી મહારાજનાં સ્...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
ભારત-બાંગ્લાદેશના સંબંધો સુધારવા માટે યુનુસ સરકારના પ્રયાસ, એસ. જયશંકર સાથે બેઠક કરશે વિદેશ સલાહકાર
આવતા અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન ઓમાનની રાજધાની મસ્કતમાં યોજાનારી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરને મળે તેવી શક્યતા છે. આ બેઠકની ?...
શેર બજાર આજે પણ ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 77200 અંક નીચે, નિફ્ટી પણ રેડ ઝોનમાં
અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજારની શરૂઆત ફરી એકવાર સુસ્ત રહી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૭,૨૦૦ પોઈન્ટથી નીચે આવી ગયો. નિફ્ટીની ગતિ પણ ધીમી હતી અને ત?...
ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આરંભ
ગુજરાતમાં ભારત વિકાસ પરિષદની યાત્રા વર્ષ 1974માં 'સમુત્કર્ષ' એવા નામથી શરુ થઇ હતી. આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ 2024ને 50 વર્ષ પૂર્ણ થયા આ ગૌસ્વશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા 09-02-2025 રવિવારના રોજ "સ?...
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના સાનિધ્યમા શિવકથાનો આજથી પ્રારંભ
નાસીકના ઢોલ સાથે પૂ.ગીરીબાપુનુ ભવ્ય સ્વાગત કરાયુ .. હજજારોની જનમેદની કથામંડપમા ઉમટી પડી .. વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના પંટાગણમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુની શિવકથાનો પ્રા?...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે "વિજયનાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દ?...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સ...