‘દીકરાઓને પઢાઓ અને તેમનાથી બેટીઓને બચાઓ’, મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં કોર્ટની ટિપ્પણી
કર્ણાટકમાં 11 ડિસેમ્બરે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવાના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સોમવારે કહ્યું કે, બેટી પઢાઓ, બેટી બચાવોથી કામ નહીં ચાલે. હવે જરૂર છે કે દીકરાઓને પઢાઓ અને તેનાથી દીક?...
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો
જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. https:...
મ.પ્ર.ના મુખ્ય મંત્રી મોહન યાદવ વર્ષો જૂનો વહેમ તોડી ઉજ્જૈન મહાકાલ મંદિર પાસે રાત રોકાયા
ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે વર્ષો જૂનો વહેમ તોડી મહાકાલેશ્વર મંદિર પાસે રોકાયા હતા. ૧૩ ડિસેમ્બરે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી તર?...
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી-જોશી ન આવે, મંદિર ટ્રસ્ટની અપીલ, જાણો ચંપત રાયે શું કહ્યું
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ ?...
એસજી હાઈવે પરના તિરુપતિ મંદિરે ચરણ પાદુકાની પૂજા કરાઈ
અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પાદ...
દીકરીને ઘરમાં લાગણી આપો જેથી ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરેઃ VUF પ્રમુખ
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વીયુએફના પ્રમુખ આરપી પટે?...
વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વ...
રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ બે વર્ષ વીતી ગયા છે. બંનેમાંથી કોઈ દેશ હાર સ્વીકારવા તૈયાર નથી. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધની શરૂઆત?...
22 વર્ષ બાદ ફરી લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક, બે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ઘૂસી ગયા, જુઓ વીડિયો
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને બુધવારે લોકસભાની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ગૃહમાં ઘુસી ગયા હતા. તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. http...
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ
આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમા?...