‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં 2 રૂપિયાનો કર્યો વધારો, જે 1 મેથી આવશે અમલમાં, વધારો કરવાના નિર્ણયથી તમારા ખિસ્સા પર ફટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 મેથી અમલ?...
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
ચારેધામ યાત્રા કરનારા ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બદ્રીનાથ અને કેદારનાથ માટે ખાસ પૂજા અને આરતીની ઓનલાઈન બુકિંગ 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જે યાત્રાળુઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. મંદ?...
ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક
ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશે?...
Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બ?...
હવે પીએફના પૈસા ઉપાડવા બન્યા આસાન, EPFOએ આપ્યા બે સરળ વિકલ્પ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ 2025માં પ્રોવિડન્ટ ફંડ (PF)ના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. હવે તમે સરકારી કે ખાનગી કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ, તમારા પીએફ ખાતામાંથી પૈસ...
પાટણમાં શહીદ દિવસ નિમિત્તે “શૌર્ય સંધ્યા” કાર્યક્રમ 13 શહીદ પરિવારજનોનું ભવ્ય સન્માન
પાટણ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે "પ્રયાસ ફાઉન્ડેશન", "રોટ્રેક ક્લબ" અને "રોટરી" સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે "શૌર્ય સંધ્યા" નામના વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8:00 વાગ્ય?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંગે વિવિધ સમીતિઓ દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*
નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. ?...
દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
દાહોદ ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેર છે, જે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર તેની સંસ્કૃતિ, ઇતિહાસ, અને વેપાર માટે જાણીતું છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સ્થિત દાહોદ શહેર મધ્?...
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે
રસ્તાઓ પરના ટોલ પ્લાઝા સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ મુજબ, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર સ્થિત એક ટોલ પ્લાઝા, દિલ્હી મુંબઈ હાઈવે પર સ્થિ?...