લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું થશે આદાન પ્રદાન
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે, આ માટે સંસ્થાઓનાં વડા અરુણભાઈ દવે અને કિરણભાઈ વ્યાસનાં નેતૃત્વ?...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...
રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ?...
છોટે મિયાં-બડે મિયાં, શીશ મહેલ, દારૂ કૌભાંડ… પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહે AAP પર આકરા પ્રહારો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિજવાસન વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે AAP સરકાર અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા દ્રારા યોજાયેલ 13 મો સમૂહ લગ્ન યોજાયેલ -૧૭ નવ દંપતિઓ યે પ્રભુતા માં પગલાં માંડયા
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા વસંત પંચમી ના પવિત્ર દિવસે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. અખિલ ગ?...
વિદેશી નિવેશકો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે, CMએ F&O કોન્ટ્રાકટ્સનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત...
વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
ISRO ના નાવિક મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ
ISRO એટલે કે ઈન્ડિયન સપેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2250 ક?...
વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો
મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. આચ?...