યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન યુપી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનાની મુખ્ય હિલ્લોલો: અત્ય?...
પાટણના પટોળા જ નહીં, આ સ્થળો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન
પાટણમાં કેટલાક પ્રસિદ્ધ સ્થળો આવેલા છે. પાટણમાં આવેલી રાણીની વાવ પ્રાચીન વાવ છે. ભારતમાં આવેલી સૌથી સુંદર વાવમાંથી એક વાવ છે. આ વાવના સ્તંભ પર દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. આ વાવ?...
વિશ્વના સૌથી અદ્યતન, સક્ષમ અને ઘાતક ફાઇટર જેટની કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ વિશે માહિતી આપી. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકા છઠ્ઠી પેઢીનું ફાઇટર પ્લેન બનાવશે, જે F-47 તરીકે ઓળખાશે. એવું કહેવામાં આવી ર?...
ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે ? જાણી લો
તુલસીની પૂજા કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું બને છે. તે માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ કરે છે. શાસ્ત્રોમાં તુલસીને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છ?...
આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છ?...
દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો....
કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?
દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય પાણીના સંરક્ષણ અને તેની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ દિવસની ઉજવણી 1993માં શરૂ થઈ હતી અને ત્યારથી દર વર્ષે અલગ થીમ સ?...
બોટાદમાં નદીઓના સંગમ પાસે પ્રાચીન મંદિર, જ્યાં નવહથ્થા હનુમાનજીની હજારો વર્ષ જૂની સ્વયંભૂ પ્રતિમા
બોટાદ શહેરની મધ્યમાં મધુ અને ઉતાવળી નદીના કાંઠે સ્વતંત્રતા સાથે જોડાયેલું નવહથ્થા હનુમાનજીનુ પૌરાણિક મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કોઈપણ દુખીયારો આસ્થાથી દાદાને ...
ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથા સાથે ગોવાળિયાનો લાકડીરાસ
ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથા સાથે ગોવાળિયાનો લાકડીરાસ યોજાઈ ગયો, જે રાસમાં સૌને ખૂબ જોમ રહ્યું. સંત શ્રી નગા લાખા બાપા મંદિર ઠાકરધામ બાવળિયાળીમાં ગોવાળિયાનો લાકડીરાસ ઉત્સાહભેર યોજાઈ ગ...
ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો આપ્યો બોધ
સંત નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા ગાનમાં ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરવ?...