વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
ખેડા જિલ્લા પંચાયત ભવન, નડિયાદ ખાતે વિશેષ રંગોળી દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...
નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો
આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે ?...
નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો
મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા...
શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી
યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામા?...
આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત
ઉત્તરાખંડ માટે આ દિવસ ઐતિહાસિક બની ગયો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ચર્...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
શેરબજાર ખુલતાં જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, ‘બજેટ વીક’ની ખરાબ શરૂઆત
બજેટ વીકની શરૂઆત ખરાબ રહી છે અને શેરબજારમાં કડાકો દેખાવા માં આવ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. મુખ્ય મુદ્દા: સેન્સેક્સ અને નિફ્ટીનો કડાકો: સેન્સેક્સ 578 પ...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે - સુશ્રી ભાનુબેન બાબરિયા કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન હ?...