અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો
નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા ?...
ટેરિફના ભય વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આ?...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...
વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત ખેલ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સર?...
પેકેજ્ડ જ્યૂસ પીતા હોવ તો સાવધાન! હેલ્થ એક્સપર્ટે શું આપી ચેતવણી
આ ઉનાળાની ઋતુમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પેકેજ્ડ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અને તેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેમણે તેનાથી બચવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...