બોટાદના તરઘરા ગામે બિરાજમાન છે માં મોગલ, જ્યાં માનતા પૂર્ણ થતા જ કરાય છે તાવાની પ્રસાદી
બોટાદથી પાળીયાદ રોડ પર તરઘરા ગામે મોગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. મોગલ માતાજીના મંદિરે બોટાદ, તરઘરા, સહિત દુરદુરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દ...
ભગવાન કૃષ્ણમાંથી શીખો સફળતાના આ 7 મંત્રો, જે તમારી સંપૂર્ણ લાઇફ બદલી નાખશે
ભગવાન કૃષ્ણ કે જેમને લીલા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રેરણા અને જ્ઞાનનો ભંડાર છે. તેમના જીવનમાંથી શીખેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ?...
ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે શેરડીનો રસ કે નાળિયેર પાણી, શું છે બેસ્ટ?
ઉનાળાની ઋતુ દસ્તક દેવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં એક તરફ લોકો વધતી ગરમીનો સામનો કરવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઘણા લોકો એવા છે જેમને કાળઝાળ તડકામાં બહાર જઈને કામ કરવું પડશે. તેથ...
જૈન તીર્થ પાલિતાણામાં ફાગણ શુદ તેરશના આજ ના દિવસે છ ગાંવ ની જાત્રા કરી ધન્યતા અનુભવી
જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટ?...
ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ?...
રેલવેનો નવો નિયમ, ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત, લોકસભામાં અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (12 માર્ચ, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે. ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ...
ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમે?...
જિમ વગર કમર પાતળી કરવી છે? તો અપનાવો આ શાનદાર યોગાસનો
યોગ દરરોજ કરવાથી તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકો છો. ખાસ કરીને, વજન નિયંત્રણ માટે યોગ ખૂબ અસરકારક બની શકે છે, કારણ કે તે મેટાબોલિઝમ વધારવામાં, પાચનશક્તિ સુધારવા?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...