મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...
‘ટેરિફ વોર’ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ ભારતની મુલાકાત લે તેવી શક્યતા, જાણો કયા મુદ્દે થશે ચર્ચા
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ અને પત્ની ઉષા વેન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત લીધા બાદ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વેન્સની આ બી...
RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત, 100 અને 200 રૂપિયાની નોટમાં જાણો શું થશે ફેરફાર
હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમા?...
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10 લાખ સુધીની દંડની જોગવાઈઓ
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં મંગળવારે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતા?...
અમદાવાદની સાબરમતીની જેમ દિલ્હીની યમુનામાં શરૂ થશે ક્રૂઝ સેવા, આવી હશે સુવિધા
દિલ્હીની યમુના નદીમાં આગામી દિવસોમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા હતા. ઈનલેંડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)એ મંગળવારે યમુના નદી પર ક્રૂઝ પર્યટનને પ?...
એક દિવસમાં કેટલા અંજીર ખાવા ફાયદાકારક?, વધારે ખાવાથી શરીરમાં શું થાય છે અસર? જાણો અહીં
અંજીર સ્વસ્થ માટે એક વરદાન સામાન થઇ શકે છે. તમારે અંજીરને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાનું હોય છે. જેથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ ?...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...
શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...
વિઝા-વિદેશી કાયદામાં થશે મોટા ફેરફાર, લોકસભામાં રજૂ થયું ઇમિગ્રેશન બિલ 2025
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આજે ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે. આ...
અંજલિ મુદ્રા એટલે કે હાથ જોડીને નમસ્તે કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો તેના ફાયદા
આજકાલ લોકો દૂરથી એકબીજાને 'હાય-બાય' કહે છે. પરંતુ ભારતીય પરંપરામાં હાથ જોડીને અભિવાદન કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. તમને જણાવી દઈએ કે સદીઓ જૂની આ પરંપરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક...