માર્કેટમાં ફરી છે 500ની નકલી નોટો, RBI થઈ કડક, જાહેર કરી નવી ગાઈડલાઇન
હાલમાં નકલી નોટોના બનાવટ અને આપસી ફેલાવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નકલી નોટોની હવાલત અને ઓળખ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી છે. આ નવા નિયમોના માધ્યમથી, નકલી નોટોન...
પ્રયાગરાજમાં ‘મા કી રસોઈ’માં 9 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના આરંભના અવસરે "માં કી રસોઈ"નું ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા "માં કી રસોઈ" યોજનાનું ઉદ્ઘાટન 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળાન?...
ઠંડી નહીં રોકી શકે રેલની રફતાર, સામે આવ્યો જમ્મુ શ્રીનગર વંદે ભારતનો ફર્સ્ટ લૂક
મુસાફરો માટે રાહ જોયેલી ટ્રેન હવે અનોખા તબક્કા પર પહોંચી છે, અને તેનું પ્રારંભ જમ્મુ અને શ્રીનગર વચ્ચે યાત્રા માટે સુવિધા અને શ્રેષ્ઠ અનુભવ લાવશે. વિશિષ્ટતાઓ અને ફાયદા: યાત્રા વધુ સરળ અને ...
મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે
વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે અને આગામી 45 દિવસ સુધી ચાલશે. આ વખતે ભક્તોને વિશેષ આકર્ષણ રૂપે વિશ્વના સૌથી મો?...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ઐતહાસિક ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન
રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના શ્રી ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત અ.ભા.વિ.પ નુ ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન થયું. ...
અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ, 22 જાન્યુઆરીની જગ્યાએ આજે કેમ? કારણ રૂઢિગત
આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રસંગે અયોધ્યામાં ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ?...
યાત્રાધામ દ્વારકા, રૂપેણ બંદરે આજથી મેગા ડિમોલિશન શરૂ, 1 હજાર પોલીસ તહેનાત
દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવાનું આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામગીરી દ્વારકા યાત્રાધામના આવળપર?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ઉતરાયણ પર્વે અનોખા પતંગોના શણગાર કરાયા
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ ખાતે દાદાને ઉતરાયણ પર્વે અનોખા પતંગોના શણગાર કરવામાં આવ્યા, સાથે સાથે અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થઈ પ્રભુ શ્રી રામજીના શણગાર કરવામ?...
કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું
ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ- નડિયાદ ના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ- નડિયા...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ ના તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ યોજાઈ
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા ના તાલીમાર્થીઓ તા. 26 12 24 થી 10 01 25 સુધી કોલીખડ પ્રાથમિક શાળા તથા ભેરુંડા પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ શાળા સઘન કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમ નું માર?...