નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન” યોજાયું
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયત?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય "બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી" પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ?...
મહાકુંભમાં રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ આપશે ગુજરાતી ઉદ્યોગપતિ, 2500 સેવાધારી ટુકડી તૈયાર
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025 માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ યોગદાન આ?...
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' H-1B વીઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B Modernization Final Ruleના નામથી થનારા ફેરફારથી અમેરિકામ?...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
જમ્મુ અને કાશ્મીરના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મ?...
PM મોદીએ ઓડિશાના વારસાની મહત્તા સમજાવી, જાણો શું કહ્યું…
PM નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. તેમણે આજે ભુવનેશ્વરમાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ઓડિશામાં દરેક પગલે આપ?...
મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે
મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્?...
વેડછી, વાલોડ, વાંકાનેર રોડના રીસરફેસિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
આ પ્રસંગો વાલોડના સહકારી આગેવાન નરેશભાઈ પટેલ, પંકજભાઈ વખારીયા, ઉદેસિંગભાઈ ગામીત , વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન ગામીત તેમજ તાલુકા પંચા?...
રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સહાય
રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨...