શંખેશ્વર ખાતે રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ ક?...
પાટણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની ૩૮મી ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક ધામધૂમથી યોજાઈ
પાટણ શહેરમાં ૩૮મી વર્ષિક રથયાત્રા અંતર્ગત ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા આજે ધાર્મિક અને રાષ્ટ્રિય ઉત્સાહ વચ્ચે સંપૂર્ણ પવિત્રતા સાથે ઉજવાઈ. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્?...
મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાન?...
વૈષ્ણોદેવી જનારા ભક્તો માટે સૌથી મોટા ખુશખબર; આ તારીખથી શરૂ થશે અહીંથી સીધી ટ્રેન
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ...
રેડ 2નું દમદાર ટ્રેલર રિલીઝ, અજય દેવગણના ચક્રવ્યૂહમાં ફસાયો રિતેશ દેશમુખ
અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રેડ 2' 1 મેના રોજ રિલીઝ થશે. જ્યારથી રેડ 2ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. જ્યારે 'રેડ 2'નું ટીઝર રીલીઝ થયું ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ...
શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબ?...
વક્ફ અધિનિયમના વિરોધના નામે હિંસા અને ઉપદ્રવ માટે ભડકાવવા અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાના દીવા સ્વપ્ન જોઈ રહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ હવે સાવધાન રહે : વિશ્વ હિન્દુ પરિષદ
નવી દિલ્હી, ૮ એપ્રિલ, ૨૦૨૫ : વક્ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ...
અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...