ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ
ચૂંટણીમાં બંને પક્ષના મોટા ગજાના નેતાઓ પણ જોડાયા ૧૬-૨-૨૦૨૫ ના રોજ મતદાન તેમજ ૧૮-૨-૨૦૨૫ સે મતગણતરી આણંદ:ઓડ સામાન્ય નગરપાલિકા ચૂંટણી તા.૧૩/૨/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦વાગે પૂર્વ કેન્દ્રીય મંત્રી, આંકલ...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
એક્શન અને ડ્રામાથી ભરપૂર ‘પિરિયડ’ ફિલ્મ, વિક્કી કૌશલ-અક્ષય ખન્ના ‘છાવા’માં છવાયા
વિક્કી કૌશલને માસ્ટર ઓફ ડિસગાઈઝ કહીએ તો એમ કોઈ અતિશકયોક્તિ નથી. તે તેના દરેક કિરદાર બખૂબી નિભાવે છે પછી તે સેમ બહાદુર હોય કે સરદાર ઉધમ સિંઘ કે છત્રપતિ સંભાજી. રશ્મિકા મંદાના ઉપરાંત આ ફિલ્મમા?...
ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, શોધ્યો વિશાળ એલિયન ગ્રહ, ત્રિજ્યા પૃથ્વી કરતા 6.41 ગણી વધારે
ભારતીય વૈજ્ઞાનિકોએ TOI-6038 A b નામનો એક નવો ગ્રહ શોધ્યો છે, જે ગેસ જાયન્ટ છે અને F-પ્રકારના તારાને પરિભ્રમણ કરે છે. આ ગ્રહનું દળ 0.247 ગુરુ (જ્યુપિટર) જેટલું છે અને તે તેના તારાને 5.8 દિવસમાં એક પરિભ્રમણ પૂ?...
દ્રારકા ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામા આવશે
દ્વારકા શહેરમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 138 કરોડ છે, અને તેમાં વ્યૂઈંગ ગેલેરી પણ...
બે દેશના વડાઓ આવી અંગત બાબતો માટે મળતા નથી’, અમેરિકામાં અદાણી મુદ્દે PM મોદીનો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફરી રહ્યા છે. બે દિવસીય મુલાકાત દરમિયાન અમેરિકામાં ભારતના બિઝનેસમેન ગૌતમ અદાણી વિરૂદ્ધ ચાલી રહેલી તપાસ મુદ્દે પત્રકા...
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદની તબિયત લથડી, AIIMSમાં દાખલ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાજની તબિયત નાજુક પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યાના ટ...
ભારત ઓઇલ-ગેસ ખરીદી વધારવા તૈયાર પણ ટેરિફથી બચવાની ગેરંટી નહીં: PM મોદી-ટ્રમ્પની મુલાકાતની મોટી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેર?...
614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ નાભ્રષ્ટાચારના અક્ષેપો
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ.. વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃતિ નાગરિકો પહોંચે તે પહ?...