સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ભારે વરસાદથી ડેમની સપાટી 130.58 મીટરે પહોંચી
ગુજરાતની જીવલેણ નદી ગણાતી નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્ય માટે રાહતના સમાચાર છે. હાલમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડેમમાં જળસપ?...
ભારતમાં તમામ બોઇંગ 737 અને 787 વિમાનનું ઇન્સ્પેક્શન, DGCAએ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ તપાસના આદેશ આપ્યા
ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દેશની તમામ એરલાઇન્સને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે, જેમાં તેમને પોતાના બોઇંગ 737 અને 787 (ડ્રીમલાઇનર) વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમનું ઇન્સ?...
મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
મહાકુંભના સમાપન પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા અને પહેલા અરૈલ ઘાટની સફાઈ કરી અને ગંગા નદીમાંથી કચરો કાઢ્યો. આ પછી, સીએમ યોગીએ જમીન પર બેસીને સફાઈ કર્મચાર...