તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદ...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
સૈફુલ્લાહ બાવાના કબ્રસ્તાનમાં ઉમરેઠ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં થયો વૃક્ષારોપણ કાર્યક્રમ
ઉમરેઠ ખાતે પીએસઆઇ પાવરા સાહેબનાં દિશાસૂચન મુબજ સૈફુલ્લાહ કબ્રસ્તાનમાં કબ્રસ્તાન નાં ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં ટ્?...
પૂજ્ય શ્રી જલારામ જયંતી નિમિત્તે ઓડ જલારામ મંદિરમાં થઇ ઉજવણી
સેવા પરમો ધર્મને યથાર્થ કરી બતાવનાર પૂજ્ય શ્રી જલારામ બાપાની જયંતી ઉપલક્ષ્યમાં ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં જલારામ મંદિર ખાતે થયો મોટો ઉત્સવ. આ ઉત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આજુબાજુ ગામમાંથ?...
ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે...
જિલ્લા કલેકટર દ્વારા આંકડાશાખાના ત્રણ પુસ્તકોનું વિમોચન
ખેડા જિલ્લા પંચાયત, નડીયાદ ખાતે કલેકટર, જિલ્લા પંચાયત વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વરદ હસ્તે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આંકડાશાખા, ખેડા જિલ્લા પંચાયત દ્વારા ?...
પત્રકારથી ભારત રત્ન સુધીની સફર, જાણો લાલકૃષ્ણ અડવાણીના જીવન વિશે
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મહેનતુ કાર્યકર તરીકેની છબી સૌ કોઈ જાણે છે, પરંતુ પત્રકારત્વના માધ?...
જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” સામુહિક શપથ લીધા
જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ- કર્મચારીશ્રીઓ?...
આણંદ ખાતે જલારામ બાપાની 225 મી જન્મજયંતી ની ધામધુમથી કરવામાં આવી ઉજવણી
આણંદ આઝાદ મેદાન પાસે આવેલ જલારામ બાપાના મંદિરમાં 225મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દાતાશ્રી દ્વારા હવન કરવામા આવ્યું હતુ જયાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન અને પ્રસાદ નો લા?...
‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...