મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડ...
બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ
આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ આજરોજ બોરસદ રૂરલ પોલીસે નાપા (વાંટા) ગામમ...
PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
બ્રિટનની કડક વિઝા નીતિની અસરને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થી-કામદારો તેમના વતન પાછા ફર્યા
બ્રિટનમાં વિઝા નીતિઓ કડક થતાં ભારતીયો સહિત વિદેશીઓમાં "રિવર્સ માઇગ્રેશન" યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર, કુલ 58,000એ કહ્યું અલવિદા બ્રિટનની સરકાર દ્વારા વિઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં લાવ?...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
ગુજરાતને મળશે વંદેભારત સહિત આ 2 એક્સપ્રેસ ટ્રેન, ટિકિટની કિંમત,ટાઇમિંગ સહિત જાણો ડિટેલ
26 મે, સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે. આ નવી ટ્રેનો અને અન્ય ખાસ ટ્રેન સેવાઓ વિશે મુખ્ય માહિતી નીચે આપેલી છ...
માતૃભાષાને લઈને CBSEએ નવી ગાઈડલાઈન કરી જાહેર
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટાભાગની ખાનગી શાળાઓમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે છે, માતૃભાષા પર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુ?...
ડિગ્નીટી જસ્ટિસ ફોર હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ની ગુજરાત કોર કમિટી ની મિટિંગ સાલડી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ
આ મિટિંગ માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેજસિંહ પરમાર, ની વરણી કરાઈ, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે સુખદેવભાઇ જોશી, ઇન્ટરનેશનલ કો. ઓર્ડીનર ભુપેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય ખજાનચી તરીકે બાબુસિંહ ઝાલા ત?...
સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ...
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જી?...