લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ...
ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા
ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદ?...
2027 પહેલાં સપાને મોટો ઝટકો? ભાજપમાં જોડાવા સપાના દિગ્ગજ નેતાઓ લાઈનમાં હોવાનું ઓપી રાજભરનું મોટું નિવેદન
દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની રાજનીતિ વચ્ચે હવે ઉત્તર પ્રદેશનું રાજકીય વાતાવરણ પણ ગરમાઈ ગયું છે. યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભા...
અમદાવાદના 226 કરોડના ટેરર ફંડિંગ રેકેટમાં મોટો ખુલાસો : શબ્બરહુસેન ઝડપાયો, અત્યાર સુધી 13ની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઇમ અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા દેશના સૌથી મોટા ગણાતા ક્રિપ્ટોકરન્સી આધારિત ટેરર ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્...
શિવસેના UBT અને TMCમાં ભંગાણ બાદ શરદ પવાર સતર્ક, સાંસદોને તાત્કાલિક તેડું
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પા?...
કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ
કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ ?...
શિવસેના UBTમાં મોટું ભંગાણ : 9માંથી 6 સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, લોકસભા સ્પીકરે આપી માન્યતા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એટલે કે શિવસેના UBTને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ અલગ જૂથ બ?...
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ
દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણ?...
રાંચીમાં RSS કાર્યાલય પર મધરાતે હુમલો, પેટ્રોલ બૉમ્બ ફેંકાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્...
₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ
સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ ?...