રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...
વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભાર...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલ?...
ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યુ હતું જે તેમણે સ્વીકારી લીધુ છે. આ પહેલા અમેરિકી પ્રમુખ જો બ?...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી આવશે બાહર ? સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જામીન મળી ગયા છે. તેમની સાથે પીટીઆઈ નેતા શાહ મહેમૂદ કુરેશીને પણ જામીન મળી ગયા છે. ઈમરાન અને કુરેશી બંને સાઈફર કેસમાં આરોપી હતા. બંનેને 10-10 લાખ પાકિસ્તા?...
‘કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી પણ સાવચેતી જરૂરી’, WHOના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથનનો દાવો
દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોર?...
દુનિયાભરમાં કલાકો સુધી પ્લેટફોર્મ એક્સ ઠપ રહેતા કરોડો યુઝર્સ પરેશાન
ઈલોન મસ્કની માલિકીનું એક્સ પ્લેટફોર્મ (ટ્વિટર) કલાકો સુધી ઠપ થઈ જતાં દુનિયાભરના યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ડાઉન થાય એનો રેકોર્ડ રાખતી વેબસાઈટ ડાઉનડિરેક્ટરમાં હજાર?...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...
ડેથ કેલ્ક્યુલેટર! હવે AI કહી શકશે કે તમારૂ મૃત્યુ ક્યારે થશે
AIથી આજે ઘણા કામ સરળ બની રહ્યા છે. એઆઈ દ્વારા આજે વીડિયો, ફોટો બનાવવા ખુબ સરળ બન્યા છે પરંતુ શું તમે જાણો છો કે AI તમે ક્યારે મૃત્યુ પામશો તે પણ જણાવી શકે છે ? AI ટેક્નોલોજી હવે એક નવા સ્તર પર આગળ વધી ર...
ફ્રાંસના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન, આ રેકોર્ડ બનશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્ર...