ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ...
બ્રિટનનના વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કર, વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ
છેલ્લા એક વર્ષમાં બ્રિટન દ્વારા અપાયેલા વિઝામાં ભારતીય સ્કીલ્ડ વર્કરો, મેડિકલ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તેમ ઇમિગ્રેશનના જાહેર કરવામાં સત્તાવાર આંકડામાં જણાવ?...
ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બ?...
વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થ...
શુ કોરોનાની માફક વિશ્વમાં હાહાકાર મચાવશે ચીનનો ભેદી ન્યુમોનિયા ? રોગચાળાનો પર્દાફાશ કરનાર સંસ્થા શુ કહે છે ?
સમગ્ર વિશ્વએ કોરોના મહામારી સહન કરી છે. દુનિયા સારી રીતે જાણે છે કે ચીનમાંથી ઉદભવેલો જીવલેણ રોગ વિનાશ અને માત્ર વિનાશનું કારણ બને છે. હવે ઉત્તર ચીનના લિયાઓનિંગમાં એક રહસ્યમય ન્યુમોનિયાની ઓ?...
નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ ઉગ્ર બની, કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉ?...
અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાનું દૂતાવાસ બંધ કર્યું, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
અફઘાનિસ્તાનના દૂતાવાસે નવી દિલ્હીમાં તેની સેવાઓ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડ?...
મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે ભારત દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. કતાર કોર્ટે ગઈકાલ ગુરુવારે એટલે કે 23 નવેમ્બરે અપીલ સ્વીકારી લી?...
વેગન મિલ્ક કે ગાયનું દૂધ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે કયું સારું?
આપણા સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ કારણોસર તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો ભરપૂ?...
નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, મોડી રાતે લોકો ઘર છોડી ભાગ્યા, તીવ્રતા 4.5 રહી, 6 જિલ્લા હચમચી ગયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.5 મપાઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપતાં કહ્યું કે ભૂકંપને કારણે અત્ય...