ખેડા જિલ્લાનું ધોરણ ૧૦નુ પરિણામ : 72.55 ટકા સાથે 420 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ
ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં કરેલ મહેનતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાનું સત્તાવાર રીતે 72.55 ટકા પરિણામ જાહેર કરાયેલ, આ સાથે 420 વિદ્યાર્થીઓએ એ - 1 ગ્રેડ હાંસ...
ગુજરાતી ફિલ્મ ” શસ્ત્ર ” ના પ્રમોશન માટે ટીમ પોહચી ભાવનગર
સમાજની નવી પેઢી સાયબર ફ્રોડ થી અવગત હોય છે પરંતુ જૂની પેઢી ફ્રોડ થી અજાણ હોવાનો ફાયદો લઈને લેભાગુઓ સાયબર ક્રાઇમ કરતા હોય છે આવા વિચારની સાથે સમાજને કંઈક નવુ પીરસવાની ઘેલછા થી શસ્ત્ર ફિલ્મ બન...
બનાસકાંઠા ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર "ઓપરેશન અભ્યાસ"ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધ?...
બળવંતરાય મહેતા એ CM જેનો પાકિસ્તાને ભાન ભૂલી લીધો હતો ભોગ
ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે ?...
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ક?...
ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવતા અંધકાર છવાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાની બજારો, ઘરો, શેરીઓ અને ઓફિસોમાં 7.45 વાગ્યે બે મિનિટ સાયરન ...
“ઓપરેશન અભ્યાસ”ના બીજા તબક્કા બ્લેક આઉટમાં નવસારીવાસીઓનો મિશ્ર સહયોગ
જાહેર માર્ગો પર વાહનોની સતત અવરજવરથી માર્ગો પ્રકાશિત રહ્યા "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલના બીજા તબક્કામાં સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેક આઉટ કરવા અંગે નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવ?...
પાટણ શહેરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ
મોકડ્રિલ દરમ્યાન સાયરન વગાડી ચેતવણી આપવામાં આવી અને બોમ્બ બાર્ડીંગ જેવી આપત્તિજનક પરિસ્થિતિનું નિદર્શન કરાયું. આ પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા અને અસરગ...
ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’
ભારતીય સેનાએ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્ય?...
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, રાજનાથ સિંહે કહ્યું- અમે એવા લોકોને મારી નાખ્યા જેમણે…
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર?...