અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂ?...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
ટેરિફના ભય વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આ?...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...
વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત ખેલ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સર?...
નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડ...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...