‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્ય?...
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
એર ઇન્ડિયાના તાજેતરના વિમાન રદગતિ મુદ્દે અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ છે. નીચે હું એનો એક સંક્ષિપ્ત, વ્યવસ્થિત અને સમાચારશૈલીમાં સંકલિત આધાર આપી રહ્યો છું, જે પત્રકારિતાના ઉપયોગ માટે તદ્દ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
સારવાર હેઠળ રહેલી બે (૦૨) વ્યક્તિનું નિધન થતાં કુલ ૨૦૪ પાર્થિવ દેહ સોંપાયા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવા?...
Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની અવકાશ મથકની સફર ફરી એકવાર મુલતવી રાખી છે. નાસાએ એક્સિઓમ-4 (Axiom-4) મિશનના લોન્ચને મુલતવી રાખ્યું છે, જે 22મી જૂન 2025ના રોજ થવાનું હતું. આ મિશન ભારત, પોલેન્ડ અને હંગ...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા તરફથી ભાટકુવા પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ઇનામ વિતરણ તથા સ્કૂલ બેગ વિતરણનો સમગ્ર કાર્યક્રમ શાખા ઉપ પ્રમુખ કિરીટભાઈ શાહ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો . આ કાર્યક્રમમાં શાખા વાલી કુમુદભાઈ ગોર, પ્રમુખ ભાવેશભાઈ રાઠોડ, આઈપીપી તેજલભાઈ પંડ...
નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...
એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...
પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભ?...
‘ભારત પાસે ટૂંક સમયમાં હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ હશે’, DRDO વડાએ કહ્યું – પરીક્ષણ ચાલુ છે
આજકાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય શસ્ત્ર પ્રણાલી સફળ રહી હતી, હવે ભારત...