RBIનો UPI પેમેન્ટની લિમિટ પર મોટો નિર્ણય, એક વખતમાં આટલા રૂપિયા થશે ટ્રાન્સફર
બુધવારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. પરંતુ આ સાથે RBIએ NPCIને UPI પેમે?...
નર્મદા જ નહીં દુનિયાની આ નદી પણ એકસમયે ઉલટી દિશામાં વહેતી હતી, પરંતુ ક્યારે અને કઇ રીતે બદલાયું વહેણ
દુનિયાની લગભગ બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ એક નદી એવી છે જે એક સમયે વિરુદ્ધ દિશામાં વહેતી હતી. જોકે, પાછળથી તેનું વહેણ બદલાઇ ગયું હતુ. દુનિયાની એવી નદી જે પહેલાં વિરુદ્ધ દિશામાં ?...
ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125 ટકા લગાવ્યો ટેરિફ, અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અ?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સિદ્ધપુરનું નામ ‘સિદ્ધરાજ જયસિંહ’ (સોલંકી વંશના મહાન રાજા) ના નામ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094-1143) એ અહીં સરસ્વતી નદીના કાંઠે ભવ્ય શિવ મંદિર બંધાવ્યા હતા. કેટલાક...
કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં ફુલ, IRCTC એ રાખ્યું આટલું ભાડું
ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ...
વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
અહીં આવેલું છે માતાનું ચમત્કારિક મંદિર, મૂર્તિ તળાવમાંથી થઈ હતી પ્રગટ, જાણો ઈતિહાસ
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું આ એક પ્રાચીન મંદિર છે, જેના વિશે આજે પણ ઘણાં લોકોને જાણ નથી. લોકો માને છે કે અહીં નારિયેળ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને જે ભક્ત સાચ?...
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી
ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ ?...
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝ...