પહેલગામ હુમલાની NIAએ શરૂ કરી તપાસ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તમામ પાસાઓની તપાસમાં લાગી ગઈ છે. આખી ટીમે વિસ્તારની સૂક્ષ્મ તપાસ હાથ ધરી છે. હવે આ ત?...
હવે મતદાર યાદીમાં નહીં દેખાઈ મૃતકોના નામ, ચૂંટણી પંચે એક સાથે લીધા ત્રણ નિર્ણય, જાણો
ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને સુધારેલી બનાવવા માટે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી ત?...
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત?...
કપડવંજ સેશન્સ કોર્ટે પોકસોના કેસમાં આરોપીને ફટકારી 25 વર્ષની સજા
જાહેરમાં સગીરાને બેટા કહી સંબોધતા શખ્સે ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું કપડવંજ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ અગાઉના પોક્સોના કેસમાં આધેડને દોષિત ઠેરવી 25 વર્ષની સજા ફટકારી છે.આધેડ પત્ની સાથે કઠલ...
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંત સીલ કરાઈ
ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ: ગુરુવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ ...
ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
આખરે બંધ કપાટની અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, કોણ કરે છે પૂજા, જાણો કેદારનાથનું રહસ્ય
કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરને લઈને હિન્દુઓમાં ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિ મ...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો બમ્પર ઉછાળો
ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. ખુલ્યા પછી સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ લગભગ 100 પોઈ...
પનીરની ડિશમાં હવે ફેરફાર નહીં થાય, FSSAIએ લેબલ આપવાનું કર્યુ ફરજીયાત
હોટલ અને રેસ્ટોરન્ટે ટૂંક સમયમાં ગ્રાહકોને ખુલાસો કરવો પડશે કે તેઓ કઈ વાનગીઓ પીરસે છે તેમાં દૂધ આધારિત પનીરને બદલે ડેરી સિવાયના ઉત્પાદનોમાંથી બનાવેલ પનીરનો ઉપયોગ થાય છે. ગ્રાહક બાબતોનું મ?...