બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થ?...
પાદરા ના સુપ્રસિદ્ધ રણું તુલજાભવાની માતાજી ના મંદિરે ભકતો ની ભારે ભીડ દર્શનાથે ઉમટી હતી. ચૈત્રી નવરાત્રી ના પ્રારંભ ની સાથે માંઈ મંદિરોમાં ભકતો ની ભીડ ઉમટી હતી
ચૈત્રી નવરાત્રી ના પ્રારંભ ની સાથે અનેક માંઈ મંદિરો માં ભકતો ની ભારે ભીડ જામી હતી ખાસ કરી ને ચેત્રી નવરાત્રી ના ભક્તિ પર્વ નું અનેરું મહિમા હોય છે આરાધના ના આ પર્વ ને અનેક માંઈ મંદિરો માં હવન, ?...