બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થ?...
પાદરામાં ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા ની પ્રેરણાથી ઔદ્યોગિક રોજગાર એપ્રેનટિસ ભરતી અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઝાલા રોજગાર રોજગાર કચેરી મદદનીશ. નીયામક અલ્પેશ ચૌહાણ, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ ગૌરવ સોની , કારોબારી કારોબારી ચેરમેન સચિન ગાંધી, નયન ભ?...
પાદરા ના ઉદભવ સ્થાન એવા ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજા રોહન કરવામાં આવ્યું, દર વર્ષે ગુડ્ડી પડવા ના દિવસે ધ્વજા રોહન કરવામાં આવે છે..
પાદરા ના ઉદભવ સ્થાન એટલે ઝંડા બજાર, વર્ષો પહેલા દલા પાદરીયા એ પાદરા ના ઝંડા બજાર ખાતે ધજા રોપી હતી અને અહીંયા થી પાદરા શહેર ની સ્થાપના થઇ હતી,પરંપરાગત ગુડ્ડી પડવા ના દિવસે પાદરા ના ઝંડા બજાર ખ?...