બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો, 9નાં મોત
બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ?...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...
પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈક કરીને પોતાના જ નાગરિકોને માર્યા, ખૈબર પખ્તુનખ્વામાં 30નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક ભારે હિંસક ઘટના બની છે, જ્યાં ત્યાંની સેનાએ જાહેર રીતે એર સ્ટ્રાઈક ચલાવીને નાગરિકોનો જીવ ગુમાવ્યો છે. આ હુમલો રવિવાર અને સોમવારે ની રાત્રી 2 વાગ્યે ?...
બાજવા કહેતા હતા કે પાકિસ્તાની સેના ભારત સામે યુધ્ધ લડી શકે તેમ નથી, ઈમરાન ખાનનો વધુ એક સ્ફોટક ખુલાસો
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાને કહ્યુ હતુ કે, જનરલ બાજવા મને ઘણી વખત કહેતા હતા કે, પાકિસ્તાનની સેના ભારત માટે યુધ્ધ માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યુ હતુ કે હું પીએમ થયો ત્યારે મને ખબર હ...