‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને દેશના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) આ ...
ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિના ક્ષેત્રમાં શોકન?...
ગોવાના પૂર્વ સીએમ અને કૃષિ મંત્રી રવિ નાઈકનું અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ નિધન થયું છે. માહિતી અનુસાર, રવિ નાઈક પોતાના નિવાસસ્થાને હતા, જે ગોવાની રાજ...
દક્ષિણ ભારતીય અભિનેતાનું અવસાન: કિડની માટે પુત્રીએ માંગી મદદ, ડોનર સમયસર ન મળ્યો
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટનું 18 જુલાઈએ 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર કિડનીની સમસ્યાથી પીડાત?...
અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર ‘અમૂલ ગર્લ’ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન
1960ના દાયકામાં શરૂ થયેલી પ્રતિષ્ઠિત 'અમૂલ ગર્લ' અભિયાનના નિર્માતા, જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થઈ ગયું છે. ડેરી પ્રોડક્ટ્સની ચર્ચિત કંપની અમૂલના 'અટરલી બટરલી' ગર્લ ક?...