સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી
આત્મા યોજના દ્વારા સમી અને હારીજના ખેડુતો માટે, પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આત્મા યોજના દ્વારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં જીવામૃત, ...
પાટણમાં સોનીવાડા વિસ્તારમાં આવેલ શ્રી તાત્કાલિક હનુમાનદાદાના મંદિર ખાતે આસો સુદ ચૌદસ ના દિવસે પલ્લી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
ખાતે આસો સુદ ચૌદસ ના દિવસે પલ્લી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી તાત્કાલિક હનુમાન દાદાનું મંદિર ઝવેરી બજાર, સોનીવાડા ?...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લામાં સંગીતની સૂરાવલી સાથે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવ?...
પાટણના ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે પ્રાચીન અલભ્ય દોરી ગરબા
આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટ?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ ઊંઝા, પાટણ, રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ઐતિહાસિક સ્થળ રાણકીવાવ ખાતે યોજવામાં આવ્યો આ પ્રવાસમાં પ્રથમ તથા બીજા વર્ષના તાલ?...
ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે. ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન ...
પાટણમાં જન્માષ્ટમીના દિવસે સામાજિક સમરસતા સાથે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ મનાવવા માં આવ્યો
પવિત્ર જન્માષ્ટમીના તહેવારના દિવસે પાટણમાં શૈલેષભાઈ ઠક્કર ના ઘરે આજે વાલ્મિકી સમાજના પરિવાર અને સામાજિક સમરસતાના સભ્યો એ બધાએ ભેગા થઈને આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ નો ઉત્સવ સાથે પ...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
ગુજરાતમાં ક્લાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ; કોંગી નેતા લલિત વસોયાના ભાણેજની શોધખોળ
નોકરી ઇચ્છુકો શિક્ષિત બેરોજગારો સાથે અવાર નવાર કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતી હોવા છતાં તાજેતરમાં ગત ફેબ્રઆરી 2022 માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં ધોરાજી, કુતિયાણા અને પ...
600 પાટીદાર યુવાને 4500 વૃદ્ધને 1300 કિમીની જાત્રા કરાવી.
પાટીદાર સમાજના 600થી વધુ યુવાને સમાજના 60થી 108 વર્ષની ઉંમર સુધીના 4500થી વધુ માતા-પિતાને શંખલપુર, દ્વારકા, સોમનાથ અને ખોડલધામની 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવી સોશિયલ એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહ?...